Posts

Showing posts from December, 2020

પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

વિધાતાના લેખ કોઇ ના બદલી શકે

             વિધાતાના લેખ ક્યારેય ના બદલાય    આપણા બધાને ખબર છે કે આપણા દરેકના લેખ છઠ્ઠીના દિવસે જ લખાય જાય છે અને એ દિવસે જેવી રીતે લખાયું હોય તેવી જ રીતે આપનું જીવન પસાર થાય છે તેમાં થોડો પણ ફેરફાર થઇ જ ના શકે.  વિધાતાના લેખ ક્યારેય ના બદલાય તેને એક નાની સત્ય બનેલી ઘટના દ્વારા  સાંભળીએ.        રાવણના ઘરે એક દિવસ વિધાતા તેની દીકરીના લેખ લખવા આવે છે હવે રાવણ કેટલો શક્તિશાળી હતો તે તો આપણને ખબર જ છે જ્યારે વિધાતા લેખ લખીને ઘરની બહાર નીકળે છે ત્યારે રાવણ વિધાતાને પૂછે છે કે શું લખ્યું મારી દીકરીના નસીબમાં ત્યારે વિધાતા કહે છે જે હું લખું છું તે ફક્ત મને થોડીવાર સુધી જ યાદ રહે છે અને એ થોડીવાર પછી તો મને પણ ખબર હોતી નથી કે મેં કોના ભાગ્યમાં શું લખ્યું છે. રાવણ કહે છે ભલે તમે થોડીવાર પછી ભૂલી જતા હોવ પણ અત્યારે તો તમને યાદ હશે ને થોડું એમાંથી એક પ્રસંગ કયો બનાવાનો છે મારી દીકરીના જીવનમાં એતો કહો. વિધાતા કહે છે આમ તો મારી પાસે કોઇ અધિકાર નથી કે મેં જે લખ્યું તે બીજાને કહી શકું છતાં પણ તમે પૃથ્વી પરના એક એવા મહાન માણસ ...

કર્મ ફળ ના આપે ત્યાં સુધી શાંત ના થાય

                     " કર્મ ફળ ના આપે ત્યાં સુધી શાંત ના થાય "     આપણે દરેકે કર્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે કે જીવનમાં સારા કર્મો કરવાથી સારા ફળ મળે છે અને ખરાબ કર્મ કરવાથી ખરાબ ફળ મળે છે. તો કર્મની જ એક સત્ય ઘટના છે જે એક કોર્ટના જજ સાથે બનેલી છે.        એકવાર જજ સાંજના સમયે એક બગીચામાં એક બાંકડા પર બેઠા હતા. બેઠા બેઠા ત્યાં અંધારું થવા આવ્યું હતું અને તે અંધારામાં તેમની પાસેથી એક માણસ  ભાગતો ભાગતો એમની પાસેથી પસાર થાય છે અને એ માણસની પાછળ એક બીજો માણસ એની પાછળ પાછળ ભાગતો જાય છે અને થોડે દૂર જઇને પેલો માણસ પેલા આગળ વાળા માણસને પકડી પાડે છે અને હાથમાં રહેલા ચપ્પા વડે પેલા માણસના પેટમાં બે વાર ઘા કરે છે અને પેલો માણસ ત્યાંને ત્યાં ઢળી પડે છે. આ આખી ઘટના આ બાજુ જજ જોઇ રહ્યા હતા જેને ચપ્પાના ઘા માર્યા તે માણસને જજે જોયો હતો પણ તેમને ખબર હતી કે આવતીકાલે સવારે આ કેસ કોર્ટમાં જ આવશે ને એમ કરીને ત્યાંથી ઘર તરફ જતા રહે છે.        બીજા દિવસે કોર્ટમાં તેજ કેસ આવે છે પણ જેણે ખૂન કર્યું ...