Posts

Showing posts from July, 2020

પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" માણસાઇનો એક અનુભવ "

" માણસાઇનો  એક અનુભવ "   આપણે ઘણી બધી માણસાઇ ની વાતો સાંભળી છે ક્યારેક ક્યારેક આપણે કેટલા લોકોના મોઢે એવું પણ સાંભળ્યું છે કે આજના જમનામાં માણસાઇ જેવું કંઈ રહ્યું જ નથી પણ ખરેખર જે લોકોને ખરેખર માણસાઈનો અનુભવ થયો છે તેવા લોકો તો અત્યારે પણ માને છે કે માણસાઇ હજુ જીવે છે કદાચ નહિ પણ ખરેખર એક વખત મારો આ હકીકતનો અનુભવ વાંચશો તો તમને તમારું ભૂતકાળમાં બનેલા અનુભવો અથવા તો તમારી નજરે જોયેલા કેટલાય કિસ્સાઓ જરૂર યાદ આવી જશે.     ૨૦૧૪માં મારી સાથે બનેલી ઘટના જેનો અનુભવ આજે હું તમારા સમક્ષ કહેવા જઇ રહ્યો છું  જે તમને ખરેખર માણસાઈનું ઉદાહરણ કરાવશે.   એક દિવસની વાત છે અમે બધા મિત્રો ક્લાસમા છેલ્લો લેક્ચર પતાવીને દાદરા ઉતરતા હતા અને ત્યાંજ મારા એક મિત્રએ મને તેના બેગમાંથી બોટલ આપી અને કહ્યું એક કામ કર તું પાણી પીવા જાય છે તો બોટલ પણ ભરતો આવજે તો મે કીધુ સારું. હું પરબ પહોંચ્યો અને મારા મિત્રો ચાલતા ચાલતા બસ સ્ટેશન તરફ ચાલ્યા.હું પણ પરબેથી પાણી પીધું અને બોટલ ભરીને સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. મારા મિત્રો મારા થી ઘણા આગળ નીકળી ગયા હતા અને હું એ લોકોથી ઘણો પાછળ હતો. હું પણ...

Clock and Time

Clock and Time   There is a small dialogue. Once an eight-year-old child went to a seminar. The person who was present to speak at the seminar was a celebrity.This child was very fond of wearing watches. He had a small watch in his hand which would cost about one hundred to one hundred and fifty rupees but the person who came to speak would have the watch in his hand far more expensive than Child's watch. After a while the seminar was over. The child now had a chance to talk with the person in person for a while and he ran to the person. The man saw the little child and stood there. The person asked the child: Why did the you came running? Child: Sir, I want to ask one thing, can I ask you that? Person: Yes, why not. Child: Tell me, how expensive is the watch in your hand? And what's the difference between my watch and your watch? Person: Listen to me carefully, even though the watch in my hand is expensive, the time shows the same thing as it shows in your watc...

ઘડિયાળ અને સમય

ઘડિયાળ અને સમય   એક નાનો સંવાદ છે. એકવાર એક આઠ વર્ષનું બાળક એક સેમિનારમાં ગયું હતું. સેમિનારમાં જે વ્યક્તિ બોલવા ઉપસ્થિત હતું તે એક ખ્યાત વ્યક્તિ હતી. આ બાળકને ઘડિયાળ પહેરવાનો શોખ ખૂબ જ હતો. તેના હાથમાં એક નાની ઘડિયાળ હતી જેની કિંમત આશરે સો થી દોઢસો રૂપિયા જેટલી હશે પણ જે વ્યક્તિ બોલવા ઉપસ્થિત થયેલો તેના હાથમાં ઘડિયાળ હતી  તે એના પ્રમાણે મોંઘી હશે. થોડીવાર પછી સેમિનાર પૂર્ણ થયો. પેલા બાળકને હવે પેલી ખ્યાત વ્યક્તિ સાથે થોડી વાત કરવી હતી તો તે દોડતો દોડતો તે વ્યક્તિ પાસે પહોંચી ગયો. તે વ્યક્તિ આ નાના બાળકને જોઈ ત્યાંને ત્યાં ઉભી રહી ગઈ. વ્યક્તિએ બાળકને પૂછ્યું : બોલ કેમ દોડતો દોડતો આવ્યો ? બાળક : સર ,મને એક વાત પૂછવી હતી શું હું તે વાત તમને પૂછી શકું ? વ્યક્તિ : હા, કેમ નહિ. બાળક : મને કહેશો તમારા હાથમાં ઘડિયાળ છે તે કેટલી મોંઘી છે ? અને મારી ઘડિયાળ કરતા એમાં ફરક શું છે ? વ્યક્તિ : મારી વાત ધ્યાનથી સાંભળજે , મારા હાથમાં ભલે ઘડિયાળ મોંઘી છે પણ સમય તો એજ બતાવે છે જે તારી ઘડિયાળમાં બતાવે છે. પરંતુ ફરક માત્ર એટલો છે જ્યારે માણસનો સમય બદલાય છે ત્યારે તેના હાથમાં ઘડિયાળ પણ ...

" શિવાલયની રચના "

" શિવાલયની રચના " ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે. તેવીજ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે. મહાદેવનાં શણગાર તથા પૂજનવિધીમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં ફુલો ધતુરો, બીલીપત્ર, રૂદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠીયો, વગાડવામાં ડમરૂં, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજનવિધીમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન. શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ ભોળિયોનાથ બીરાજી જાય છે. સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. શિવનું મંદિર શાસ્ત્રોકત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ અને મનનું પ્રતીક અને ભાવના બની રહે છે. સર્વનું કલ્યાણ કરનારા શિવનાં શિ...

"Design of Shivalaya"

"Design of Shivalaya" The temple of Lord Shiva is called Shivalaya or Shiva Temple. Another peculiarity is that other gods and goddesses are installed in temples in the form of idols but the unborn Lord Shiva is installed in the form of linga. Lord Shiva is a deity who has always preferred a secluded place away from the human population. Similarly, their Shivalayas are also found a short distance from the forest or the village. The use of natural forest materials is also found in the decoration and worship of Mahadev. These include forest flowers such as dhaturo, billipatra, rudraksha ornaments, ashes on the body, pothiyo in the vehicle, dumru in the instrument, garland of tangled snakes on the body and elephant or tiger skin in the costume. Lots of water and a few bills in the ritual. Shiva does not even need a temple like this, this Bholiyonath Biraji goes to the stone porch, under the trees, even on the top of the hill. In Brahma, Vishnu and Mahesh, who are consider...

ઘડિયાળના કાંટા

ઘડિયાળના કાંટા ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે અને તેનું નામ કાંટા જ કેમ રાખ્યું ? અને દરેક કાંટો અલગ અલગ ગતિએ ફરે છે. ઘડિયાળના લીધે આપણે ચોક્કસ સમય જોઇ શકીએ છીએ. સમયનો માર દરેકને પડે છે જેના લીધે દરેકને વાગે છે અને કદાચ એટલે જ ઘડિયાળમાં કાંટા હોય છે.    ઘડિયાળના ત્રણ કાંટા સેકંડનો કાંટોએ આપણું બાળપણ છે. જેની ગતિ બીજા બે કાંટા કરતા વધારે છે એટલે સેકંડનો કાંટો ફરતા વાર નહિ લાગતી તેમ બાળપણનો સમય જતાં વાર નહિ લાગતી અને તેના પછી બીજો કાંટો મિનિટ નો છે મિનિટનો કાંટો સેકંડના કાંટા કરતા થોડો ઓછો ફરે છે એટલે સેકન્ડનો કાંટો એક વાર આખું ચક્ર પૂરું કરે ત્યારે મિનિટનો કાંટો ફક્ત એક વાર ખસે છે મિનિટનો કાંટો આપણને આપણી જવાનીનો અહેસાસ કરાવે છે જવાનીમાં અહેસાસ થાય છે કે સેકંડ કાંટાની જેમ આપણે બાળપણમાં જે ગતિએ ચાલતા હતા તેનું મહત્વ મારા એકવાર ખસવા જેટલું જ છે ભલે એ સમય પર હું ખૂબ દોડ્યો પણ આ પરિસ્થિતિની સામે તેનું મૂલ્ય એટલું નથી. હવે વાત કરું છેલ્લા કાંટાની તો તે બીજા બે કાંટા કરતા ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે એમ દુનિયામાં છેલ્લા કાંટાની જેમ કોઈ ચાલતું હોય તો તે આપણા વડીલો છે જેમની ઉંમરના લી...

Hands of Clock

               Hands of Clock How many hands are there in a watch and why is it called a hand? And each hand rotates at a different speed. Because of the clock we can see the exact time. The blow of time falls on everyone which makes everyone beat and maybe that is why the clock has hands.   The three hands of the clock The hand of the second is our childhood. Whose speed is higher than the other two hands, so the hour hand does not seem to rotate like the second hand, and the second thorn after that is not a minute. The minute hand rotates a little less than the second hand so the second hand moves once only when the second hand completes the whole cycle The minute hand makes us feel our departure Going by, I realise that the speed at which we walked like a second hand in childhood is as important as my one-time move, even though I ran a lot at the time, but it is not worth it in the face of this situation. Now let's talk about the...

The message of the Bhagavad Gita

Must read once. It is written using very few words, otherwise the Bhagavad Gita has 18 chapters and 700 verses.     The message of the Bhagavad Gita Many people are eager to listen to the Bhagavad Gita but say that now is not the time to read it. There are many who read but do not try to understand what he wants to say just for the sake of reading. The Bhagavad Gita is one of the best life counselors, if not a passing time reading.  Many people read it and apply it in their lives and many do not even keep the book of Shrimad Bhagwad Gita at home saying these old things and what to let our new generation take. The Bhagavad Gita itself does not say that I am great but our own people put their hands on it to speak the truth in court. Just like we have a clock in our house it only shows the time of statistics and sometimes it even shuts down when the cell is completed but Srimad Bhagavad Gita shows the time of life and answers many questions of life in it we have to...

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદેશ

એકવાર અવશ્ય વાંચો. ઘણા જ ઓછા શબ્દો વાપરીને લખ્યું છે નહિ તો ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાય છે અને ૭૦૦ શ્લોક છે.              શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદેશ શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળવા તો ઘણા લોકો આતુર હોય છે પણ વાંચવાનું કહીએ તો હમણાં સમય નથી એવું કહે છે. કેટલાય વાંચે પણ છે પણ ફક્ત વાંચવા ખાતર  કહેવા શું માગે છે તે સમજવાનો પ્રયાસ કરતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતા એક શ્રેષ્ઠ જીવન સલાહકાર છે નહિ તો એક સમય પસાર કરવાનું વાંચન છે.  ઘણા લોકો વાંચીને તેનો જીવનમાં અમલ કરે છે અને કેટલાય આ જૂની વાતો અને આપણી નવી જનરેશન ને શું લેવા દેવા એમ કહીને શ્રીમદ્ ભગવદ્ ગીતાની ચોપડી પણ ઘરે વસાવતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતા પોતે એવું નહિ કહેતી કે હું મહાન છું પણ આપણા જ લોકો કોર્ટમાં સાચું બોલાવા તેના પર હાથ મૂકાવે છે. જેમ આપણા ઘરમાં ઘડિયાળ છે તે ફક્ત આંકડાનો સમય બતાવે છે અને ક્યારેક તો સેલ પૂરા થઇ જાય તો બંધ પણ પડી જાય છે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા જીવનનો સમય બતાવે છે અને જીવનના કેટલાય પ્રશ્નોના ઉત્તર તેમાં આપેલ છે આપણે તેને ઉદાહરણ સમજી આપણા પ્રશ્ન સાથે સરખાવવાનું છે અને તેનાથી આપ...

ઈટલીની ૩૦૦ કંપનીઓ પર ચીનનો કબજો છે..⁉️

✅ઈટલીની ૩૦૦ કંપનીઓ પર ચીનનો કબજો છે..⁉️ 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 💥 કોરોના વાઇરસથી સહુથી પહેલાં બરબાદ થનારું રાષ્ટ્ર ઈટલી હતું. છ કરોડની વસતી ધરાવતા આ દેશમાં ૨૮ હજારથી વધુ લોકો મોતને ભેટયા. *ઈટલીની આ માનવ હોનારતની પાછળ શું કારણ છે તેની વિસ્તૃત નોંધ "જિઆકોમનો નિકોલાજો" નામના ઈટલીના એક સુપ્રસિદ્ધ લેખકે લોકો સમક્ષ મૂકી છે. અમેરિકામાં સેન્ટ્રલ પેન્સિલવેનિયા ખાતે જન્મેલા... ઈટલીના આ લેખક...    હાલ ઈટલીના  લોબાર્ડી નજીકના એક ગામમાં રહે છે.* 💥 તેઓ લખે છેઃ ‘હું અત્યારે મારા ઘરમાં જ આઈસોલેશનમાં છું. ઈટલીનાં મોટાભાગનાં શહેરો ભેંકાર છે. બધું જ બંધ છે. મ્યુઝિયમ્સ અને થિયેટર્સ બંધ છે. વેટિકન સિટીએ તેના દરવાજા બંધ કરી દીધા છે. ઈટલીના છ કરોડ લોકો લોકડાઉનમાં બંધ છે. *આ બધું એક વોર ઝોન જેવું લાગે છે અને અમે તેના કેદીઓ જેવા લાગીએ છીએ. ફક્ત અમને અમારો દુશ્મન દેખાતો નથી..‼️* 💥 ‘પરંતુ ઈટલીમાં આ વાઇરસ કેવી રીતે આવ્યો તેની સ્ટોરી હું તમને કહેવા જઈ રહ્યો છું. આ પરિસ્થિતિ માટે કમ્યુનિસ્ટ અર્થાત્ સામ્યવાદી વિચારધારા જ જવાબદાર છે.’   કેવી રીતે?  હું તમને જણાવું છું. 💥 *આ ઘટનાની શર...

"Decision Failure and Despair"

Decision plays an important part in life. Everyone has to make a decision here, someone makes a decision on their own, someone makes a decision on the advice of someone else, but until that happens, every decision in life should be made by man himself and the current situation on whatever you decide before making a decision. And the decision should be made by considering the future situation.  If we look at the decision in terms of a business, a person wants to start a new business now He has no idea what business he is starting, what to do now. At that time he has decided by asking someone else that I just have to start this business but he starts the business without worrying about the future. Shuts down, now he feels like he has been given bad advice and now he is worried about what to do next so whatever decision you make in life but maybe it fails then what to do after that and big failure and At that time everything seems disappointing and if the mind does not say so then...

"નિર્ણય નિષ્ફળતા અને નિરાશા"

નિર્ણય નિષ્ફળતા અને નિરાશા જીવનમાં નિર્ણય મહત્વનો ભાગ ભજવે છે. અહી દરેકને કોઇ ને કોઇ નિર્ણય લેવો પડતો હોય છે, કોઇ સ્વયં નિર્ણય કરે છે તો કોઇ બીજાની સલાહ લઇને નિર્ણય કરે છે પણ બને ત્યાં સુધી જીવનના દરેક નિર્ણય માણસે પોતે લેવા જોઈએ અને નિર્ણય લેતા પહેલા જે પણ બાબતમાં તમે નિર્ણય કરો છો તેના પર હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની પરિસ્થિતિનો વિચાર કરીને નિર્ણય કરવો જોઇએ.  આપણે નિર્ણયને એક ધંધાની દ્રષ્ટિએ જોઈએ તો એક વ્યક્તિ કોઇ નવો ધંધો શરૂ કરવાની ઇચ્છા ધરાવે છે હવે તે જે પણ ધંધો શરૂ કરે છે તેના વિશેનો ખ્યાલ તેને નથી કે શું કરવું હવે તે સમયે તે બીજાને પૂછીને નિર્ણય તો લઈ છે કે બસ મારે આ ધંધો શરૂ કરવો જ છે પણ તે ભવિષ્યની ચિંતા કર્યા વગર ધંધો શરૂ કરે છે હવે થોડા સમય પછી એનો ધંધો બંધ થઇ જાય છે , હવે તેને એવું લાગે છે કે સલાહ જેને આપી તેને ખરાબ સલાહ આપી છે અને હવે તેને આગળ શું કરવું  તેની ચિંતામાં છે એટલે કોઈપણ પ્રકારનો નિર્ણય તમે જીવનમાં લો પણ તેમાં કદાચ નિષ્ફળતા મળે તો તેના પછી શું કરવું અને મોટી નિષ્ફળતા મળે અને તે સમયે બધું જ નિરાશા જનક લાગે છે અને મન પણ કહ્યું કરતું નથી તો આવા સમય પર...

સત્ય અને અહિંસાના પૂજારી એટલે " મહાત્મા ગાંધી "

 આજે હું  એક આદર્શ વ્યક્તિ ઉપર જણાવવા જઇ રહ્યો છું  " મહાત્મા ગાંધી " નામ બધાએ સાંભળ્યું છે તેમના વિશે ઘણું બધું  સાંભળ્યું પણ છે  એમને આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે . પણ સાચું કહું તો ફક્ત સાંભળ્યું છે ક્યારેય જાણવા વિશેનો વિચાર આપણા મગજમાં જ નથી આવ્યોને કારણકે આપણે બધાને વધારે વિચારવાની આદત નથી. અને બધાના મનમાં એક વિચાર અવશ્ય આવતો જ હોય છે અને એ વિચાર હું અવશ્ય અહી જણાવવા માગુ છું ..કે આપણે જાણીએ કરવું શું છે. થઈ ગયા એ થઈ ગયા અત્યારે તો નથી ને બસ આવા વિચારો આવે પણ થોડો ઊંડાણમાં વિચાર કરીએ તો વધારે જાણવાની ઈચ્છા થાય , કંઈ નહિ તમને થાય ના થાય મને નહિ ખબર પણ હું અહી એમના વિશે થોડી વાત જરૂર કહીશ  કારણકે મને ગર્વ છે એ મહાન વ્યક્તિ પર જેનો ફોટો આજે આપણા દેશની ચલણી નોટ પર છે તેના પર થી મને તો લાગે છે કે માણસ કંઇક તો એના જીવનમાં એવું કરીને ગયો છે જેના કારણે આપણો દેશ આજે પણ એનું આટલું સમ્માન કરે છે .     ગાંધીજીનું  મુળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમનો જન્મ  ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ પોરબંદરમાં એક વણિક ( વૈષ્ણવ ) પરિવારમાં થયો હતો . વણિક ...

🌸 ગુરુ ભક્ત શિષ્ય : એકલવ્ય 🌸

આજે ગુરુપૂર્ણિમા છે તો ગુરુ ભક્ત શિષ્ય : એકલવ્યની વાર્તા એક વાર અવશ્ય વાંચો.         🌸 ગુરુ ભક્ત શિષ્ય : એકલવ્ય 🌸 દ્રોણાચાર્યે કૌરવા તથા પાંડવોને ધનુર્વિદ્યા અને અનેક પ્રકારની શસ્ત્રવિદ્યામાં પારંગત કરવા માડ્યા ત્યારે કેટલાક બીજા રાજાઓ અને રાજ પુત્રો એમની પાસે અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા શિખવા માટે આવવા માડ્યા. વૃષ્ણીઓ અધકો અને કર્ણે પણ એમની પાસે આવીને વિદ્યા શીખી.અર્જુન ધનુરવિદ્યાનુ વધુમા વધુ જ્ઞાન મેળવવા હંમેશા દ્રોણાચાર્ય પાસે જ રહેતો હતો તે તેમનો લાડલો શિષ્ય હતો. દ્રોણાચાર્ય પોતે પણ તેનુ વિશેષ ધ્યાન રાખતા. અર્જુનની ગુરુભકિત્ અને તેની શ્રધ્ધા અને તેની વિદ્યા થી પ્રસન્ન થઈને તેમને વચન આપ્યુ કે તે એ વાતનો ખ્યાલ રાખશે કે આ ધરતી પર તેના જેવો કોઈ બાણવીર નહિ બને. નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એક્લ્વ્ય પણ તેમની પાસે શિક્ષા લેવા માંગતો હતો પણ દ્રોણાચાર્યે કહ્યુ કે ' મારી પાસે બધા રાજકુમારો જ આવે છે અને તુ એક ભીલપુત્ર છે. તને શીખવાડુ તો રાજકુમારો નારાજ થશે, એટલે તુ મારો શિષ્ય નહિ બની શકે. પરંતુ એકલવ્ય નિરાશ ન થયો. એણે દ્રોણાચાર્યને વંદી, મનોમન તેમને ગુરુ માની ત્યાંથી પ્રયાણ ક...

Guru Bhakt Shishya: Eklavya

Today is the auspicious day of Guru Purnima, then you must read the story of Guru Bhakt Shishya: Eklavya once.         Guru Bhakt Shishya: Eklavya When Dronacharya made the Kauravas and the Pandavas specialize in archery and various types of armaments, some other kings and royal sons came to him to learn armament. Vrishini Adhako and Karna also came to him for learning Vidya(Skills). Arjuna always stayed with Dronacharya to get maximum knowledge of archery. He was his dear disciple. Dronacharya himself took special care of him. Pleased with Arjuna's guru bhakti and his faith and learning, he promised him that he would take care that there would be no archer like him on this earth. Eklavya, the son of Nishadraj Hiranyadhanu, also wanted to learn archery skills from him but Dronacharya said, I have all the princes and you are a Bhilputra, Teaching you will make princes angry, so you can't be my disciple. But Eklavya was not disappointed. He captured Dronacharya's ...